Cow Swayamvar

ગાયો ભેંસોમાં તણછની ઓપરેશન વિના સારવાર

ગાયોમાં તણસની સારવાર ઘૂંટણની નસ પકડાઈ જવી એને તણછ કહેવામાં આવે છે. આ પ્રશ્ન મોટાભાગના પાલતુ જાનવરોમાં જોવામાં આવે છે જેમકે ગાયો, ભેંસો, ઘોડા, ઊંટ , ઘેટાં, બકરાં કુતરા,બિલાડા વિ....
milk

ગૌશાળામાં ગાયોનુ દૂધ ઉત્પાદન વધારવા વ્યવસ્થાપન

ગૌશાળામાં ગાયોનુ વ્યવ્સ્થાપન એટલે  સમય ,ખાદ્ય, પાણી અને કામદારોનું વ્યવસ્થાપન છે.જયારે કાર્ય પદ્ધતિ નિયમિત હોય અને નિર્ધારિત કાર્ય પદ્ધતિ વ્યહવારમાં હોય તો ગૌશાળા કે અન્ય કોઈ પણ ધંધો હોય તે આગળ...
ભારતીય ગાયના દૂધમાં વધારો કેવી રીતે કરવૂં

ભારતમાં દુધાળુ ગાયોનું દૂધ ઉત્પાદન વધારવા વ્યૂહરચના

દૂધ ઉત્પાદન વધારવા માટેની વ્યૂહરચનાઓ ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરતો દેશ છે. ભારત સરકાર વાર્ષિક 23%ના દરે દૂધ ઉત્પાદન વધારવાનું આયોજન કરે છે. આ લેખમાં જુદી જુદી કિંમત...
Loan for Dairy Farmers

દુધાળા જાનવરોમાં કૃમિનાશકનું મહત્વ

ગાય વર્ગના પશુઓમાં કૃમિનાશક સારવાર બદલતા રહેતા હવામાન અને વાતાવરણને લીધે પશુઓમાં તંદુરસ્તીના પ્રશ્નો ઉભા થતા હોય છે. કૃમિનો ઉપદ્રવ એ વિશ્વભરના પશુઓમાં છુપી બિમારી છે.જ્યાં સુધી કૃમિનો વિકાસ પૂર્ણ...

દુધાળુ જાનવર ખરીદતી વેળા ધ્યાનમા રાખવાના ખાસ મુદ્દા

ડેરી પશુ ખરીદવા માટે નો મુદ્દો હાલના ધણમાં નવા જાનવરનો ઉમેરો કરવો હોય, કે નવી ગૌશાળા શરુ કરવા જાનવરો ખરીદવા હોય તો ઘણી ગણતરી ધ્યાનમાં રાખવી જોઈએ. ગૌશાળાની સફળતામાં પશુ...
breeding

દૂધાળું જાનવરોના પ્રજનન અંગે વ્યવસાયિક પદ્ધતિ ની વિચારધારા

જાનવરોના ઉત્પાદન માં પ્રજનન પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રજનન પદ્ધતિનો આધાર ડાયોનિ સંખ્યા, માલિકની પસંદ-નાપસંદ અને ઓલાદની કે તબેલાની નોંધણી કરાવવી કે કેમ પર આધાર રાખે છે.મૂળભૂત રીતે પ્રજનનની બે...
Azolla Cultivation

પશુઓના ખોરાકમાં ઉમેરવા એઝોલા નું ઉત્પાદન

પ્રસ્તાવના ભારત દુનિયામાં સૌથી દૂધ ઉત્પન્ન કરતો દેશ હોવા છતાં ઘાસચારા અને ખાદ્યની ખુબ જ તંગી છે.સૂકા ચારણી 12-14%, લીલા ચારણી 25-30% અને દાણ ની 30-35% જેટલી તુટ છે.ચારણી તંગી,...
diarrhea

પશુઓમાં અતિસાર (ઝાડા) માટે પારંપારિક ઓષધિઓ

લક્ષણો:-  સામાન્ય કરતા વધુ વખત પોદળો કરવો. પાતળા પોદળામાં ક્યારેક લોહી કે ચીકાશ કે બંને જોવા મળે. પાછળનો ભાગ ગંદો થવો જાનવર વાગોળ કરતું નથી. પશુ નિષ્ક્રીય,આંખો ઢાળેલીઅને ઝડપથી હલનચલન...

નફાકારક ડેરી વ્યવસાય માટે દૂધાળુ જાનવરની યોગ્ય પસંદગી

ડેરી વ્યવસાયને પસંદ કરવામાં સૌથી પહેલું અને મહત્વનું પગલું એ યોગ્ય દૂધાળું જાનવરની પસંદગી છે. જાનવર અંગેની વિગત એ પસંદગી નો પાયો છે સંકરિત જાનવરોમાં 50%વિદેશી ગુણ (જનીન) પસંદગી પાત્ર છે.આ...